WhatsApp ગ્રુપ જોડાવો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના PM Vishwakarma Yojana 2026

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના PM Vishwakarma Yojana 2026 એ કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જે પરંપરાગત કારીગરો અને શિલ્પકારો (વિશ્વકર્માઓ) ને સહાય કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના 17 સપ્ટેમ્બર 2023 ના રોજ વિશ્વકર્મા જયંતીના અવસર પર પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. તે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (MSME) મંત્રાલય દ્વારા સંચાલિત … Read more